2
343 days ago
તાજેતરમાં જ પટણા ખાતેની સભા દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાના પરિપ્રેક્ષ્યમાં બિહારવાસીઓ, તેમની એક સમાજ તરીકેની શક્તિની પ્રશંસા કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લાગણીસભર અવાજમાં રવિવારે કહ્યું હતું કે, બિહારી લોકોના પ્રેમના કારણે આજે તેઓ જીવિત છે.

0 Comments
Realtime comments disabled